થરાદ,
થરાદ તાલુકાના દીપડા ગામે સેનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો અને ગામના સરપંચ ગોમતીબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કમિટી ની રચના કરવામાં આવી જેમાં તલાટી જેકીબેન નાઈ આચાર્ય ભગવાનભાઈ અને ગ્રામ સેવક ડી. વી. નાઈ તેમજ આશા વર્કરો અને ગામ જનો ની હાજરી માં કમિટીની ર ચના કરવામાં આવી જેમાં આજુબાજુ ગામોને જોડતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને ગામની અંદર ચુસ્તપણે લોક ડાઉન નું પાલન કરવા ગામ લોકો ને સરપંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું.
રિપોર્ટર : મોહનભાઈ સુથાર, થરાદ